Sunday, April 5, 2015

આઠમી પેઢીનું શું થશે?

એક કંજુસ શેઠનો હાથ જોઈને જ્યોતિષી બોલ્યોઃ શેઠજી તમારી પાસે બે વર્ષમાં એટલુ ધન આવી જશે કે તમારી સાત પેઢીઓ બેઠાં-બેઠાં ખાશે. આ સાંભળીને શેઠ બેહોશ થઈ ગયા. હોશમાં આવ્યા પછી તેની બેહોશીનું કારણ પુછ્યુ તેણે ઉદાસ થઈને કહ્યુઃ મારી આઠમી પેઢીનું શું થશે?

No comments:

Post a Comment